રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સર્વિસ: 1800-209-5858 Whatsapp Logo સર્વિસ ચૅટ: +91 75072 45858

Claim Assistance
  • ક્લેઇમ સહાયતા નંબરો

  • હેલ્થ ટોલ ફ્રી નંબર 1800-103-2529

  • 24x7 રોડસાઇડ આસિસ્ટન્સ 1800-103-5858

  • મોટર ક્લેઇમ રજિસ્ટ્રેશન 1800-209-5858

  • મોટર ઑન ધ સ્પૉટ 1800-266-6416

  • ગ્લોબલ ટ્રાવેલ હેલ્પલાઇન +91-124-6174720

  • એક્સટેન્ડેડ વોરંટી 1800-209-1021

  • કૃષિ ક્લેઇમ 1800-209-5959

Get In Touch

અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.

કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો

ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ હેઠળ વ્યક્તિગત અકસ્માત કવર

ટૂ-વ્હીલર વ્યક્તિગત અકસ્માત કવર વિશે જાણવા લાયક માહિતી

રોડ અકસ્માતો ભારતમાં અપ્રમાણસર મૃત્યુ માટે જવાબદાર છે. ઈજા કેટલી ગંભીર છે તેના આધારે, રિકવરી માટે લાંબો સમયગાળો આવશ્યક હોઈ શકે છે જેના કારણે આવકનું નુકસાન અને બચતનો વપરાશ થાય છે ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ હેઠળ વ્યક્તિગત અકસ્માતમાં આકસ્મિક ઈજા અને કાયમી સંપૂર્ણ અથવા આંશિક વિકલાંગતા માટેના અન્ય લાભો કવર થાય છે.

વ્યક્તિગત અકસ્માત કાર ઇન્શ્યોરન્સ દ્વારા સમાવિષ્ટ સામાન્ય અકસ્માતો નીચે મુજબ છે

  • -    કોઈપણ પ્રકારનો રોડ, હવાઈ અથવા રેલ અકસ્માત

  • -    સિલિન્ડર ફાટવાના કારણે કોઈપણ પ્રકારની ઈજા

  • -    દાઝવું, ડૂબવું, ઝેર વગેરેને કારણે થયેલી ઇજાઓ.

  • -    ટકરાવ અથવા પડવાને કારણે થયેલી ઈજાઓ

 

વ્યક્તિગત અકસ્માત કવરનો સ્કોપ

અકસ્માતોમાં ત્રણમાંથી કોઈપણ પરિણામ થવાની ક્ષમતા છે જેમ કે:

  • -     અસ્થાયી/આંશિક વિકલાંગતા - અસ્થાયી વિકલાંગતાના કિસ્સામાં, વ્યક્તિગત અકસ્માત કવર સામાન્ય રીતે વિકલાંગતાના સંપૂર્ણ સમયગાળા માટે, મહત્તમ 52 અઠવાડિયા માટે, સાપ્તાહિક વળતર ચૂકવે છે.

  • -     કાયમી વિકલાંગતા - સામાન્ય રીતે કાયમી સંપૂર્ણ વિકલાંગતાની સ્થિતિમાં પૉલિસીધારકોને આવરી લેવામાં આવે છે. કાયમી આંશિક વિકલાંગતાના કિસ્સામાં, ઇન્શ્યોરન્સ કંપની દ્વારા કેટલાક પરિમાણોના આધારે ચોક્કસ રકમની ગણતરી કરવામાં આવે છે.

  • -     આકસ્મિક મૃત્યુ - કેટલાક દુર્ભાગ્યપૂર્ણ અકસ્માતોમાં ચાલકનું મૃત્યુ થતું હોય છે. આવી દુ:ખદ ઘટનાઓમાં, પૉલિસીધારકના કાનૂની રીતે નામાંકિત વ્યક્તિઓને સંપૂર્ણ વીમાકૃત રકમ ચૂકવવામાં આવે છે. જો કે, આ સુવિધા અકસ્માતના 180 દિવસમાં મૃત્યુ થાય તો જ ઉપલબ્ધ થાય છે.

  • -     બાળકોના શિક્ષણનો લાભ - વીમાધારકના બાળકોના શિક્ષણ ખર્ચને આવરી લેવા માટે ચૂકવવાપાત્ર રકમના 2% જેટલી રકમ અનામત રાખવામાં આવે છે.

 

વ્યક્તિગત અકસ્માત ઍડ-ઑન કવર હોવાના ફાયદાઓ

જો તમે રોડ અકસ્માતનો શિકાર બન્યા હોવ, તો વ્યક્તિગત અકસ્માત કવર તમને નીચેના ફાયદાઓ આપે છે:

  • -     આકસ્મિક હૉસ્પિટલાઇઝેશન કવર

  • -    હૉસ્પિટલ કન્ફાઇનમેન્ટ કવર

  • -    તબીબી ખર્ચની ભરપાઈ

  • -    નિવાસી આવાસ અને વાહનમાં ફેરફાર

વ્યક્તિગત અકસ્માત કવર ઠીક થવાના અને પુનર્વસનના તબક્કા દરમિયાન રોડ અકસ્માતની ફાઇનાન્શિયલ અસરથી વ્યાપક રાહત પ્રદાન કરવામાં મદદ કરી શકે છે.

વધુ જુઓ ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સની વિશેષતાઓ.

તમારી વિગતો શેર કરો

+91
પસંદ કરો
કૃપા કરીને પ્રૉડક્ટ પસંદ કરો
પસંદ કરો
કૃપા કરીને પસંદ કરો

ડિસ્ક્લેમર

હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.

કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો

  • પસંદ કરો
    કૃપા કરીને પસંદ કરો
  • કૃપા કરીને તમારી ટિપ્પણી લખો

અમારો સંપર્ક કરવું સરળ છે